CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ

મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે આજે જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મરાઠાઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સમુદાયો વચ્ચેના આરક્ષણને લઈને થયેલા વિવાદ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે રાજ્યના સામાજિક માળખામાં એકતા રહે અને સમુદાયો વચ્ચે કડવાશ ન જન્મે તે … Continue reading CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ