મને શું મળશે એની ચિંતા કરતો નથી: એકનાથ શિંદે…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો દાવો કર્યો છે કે શિવસેના, ભાજપ અને એનસીપીની મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળશે. અસલી શિવસેના તરીકે લોકોએ સ્વીકાર કર્યો હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં શિવસેનાનો સ્ટ્રાઈક રેટ 47 ટકા છે, જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) કરતાં ઘણો વધુ છે. શિવસેનાએ જે … Continue reading મને શું મળશે એની ચિંતા કરતો નથી: એકનાથ શિંદે…