Dharavi Redevelopment: ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો સામે શિંદે જૂથે કર્યા સામા સવાલ

મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ(પુનર્વિકાસ) પ્રોજેક્ટ બાબતે ઉદ્ધવ ઠાકરેએ એક પત્રકાર પરિષદમાં કરેલા આક્ષેપો અંગે એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ઉદ્ધવ ઠાકરેને તે બેવડું વલણ ધરાવતા હોવાનો આરોપ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જો તેમની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવે તો અદાણી જૂથને આપવામાં આવેલું ધારાવીના રિેડવલપમેન્ટનું ટેન્ડર રદ કરવાની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી … Continue reading Dharavi Redevelopment: ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો સામે શિંદે જૂથે કર્યા સામા સવાલ