એકનાથ શિંદેને હસ્તે મંત્રાલયમાં ‘મુખ્યમંત્રી વોર રૂમ’નું ઉદ્ઘાટન

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મંત્રાલયના સાતમા માળે રિનોવેટ કરાયેલા ‘મુખ્યમંત્રી વોર રૂમ’ અને મ્યુરલ (મ્યુરલ)નું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા રિમોટ કી દબાવીને સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વોર રૂમમાં હાજર સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. મુખ્ય પ્રધાને રાજ્યમાં પ્રોજેકટના નિયંત્રણ માટે વિકસાવવામાં આવેલ ડેશબોર્ડ, પ્રોજેકટની ફાઈલની વર્તમાન સ્થિતિ, જે વિભાગ … Continue reading એકનાથ શિંદેને હસ્તે મંત્રાલયમાં ‘મુખ્યમંત્રી વોર રૂમ’નું ઉદ્ઘાટન