છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં

બે સમિતિનું ગઠન: વિવિધ શિલ્પકારો સાથે બેઠક યોજી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને બનેલી કમનસીબ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર તે જ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઊભી કરવાનું જે વચન આપ્યું હતું તેની આનુષંગિક કામગીરી ઝડપી બનાવી છે. આ માટે, તેમણે તાજેતરમાં તે જ સ્થળે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા … Continue reading છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં