એકનાથ શિંદેએ રોહિત શર્મા ભારતીય ટીમના અન્ય 3 સભ્યોનું સન્માન કર્યું

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે દક્ષિણ મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર ભારતની ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોનું સન્માન કર્યું હતું. વર્ષા બંગલોમાં આયોજિત એક કાર્યક્રમમાં શિંદેએ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિશ્ર્વકપ વિજેતા ટીમના મહારાષ્ટ્રના સભ્યો યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ટીમના … Continue reading એકનાથ શિંદેએ રોહિત શર્મા ભારતીય ટીમના અન્ય 3 સભ્યોનું સન્માન કર્યું