એકનાથ ખડસેની ‘ભાજપ વાપસી’ને ગ્રહણ?: શું કહ્યું ખડસેએ?

મુંબઈ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળ દરમિયાન પ્રધાન રહી ચૂકેલા એકનાથ ખડસે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી પાછા ભાજપમાં જોડાય તેવી ઓછી શક્યતા જણાઇ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ખડસે દિલ્હીમાં જઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. જોકે, લોકસભાની ચૂંટણી પત્યા બાદ હવે વિધાનસભાની ચૂંટણી માથે છે, છતાં તેમના ભાજપ પ્રવેશ અંગે … Continue reading એકનાથ ખડસેની ‘ભાજપ વાપસી’ને ગ્રહણ?: શું કહ્યું ખડસેએ?