ફડણવીસની ગેરહાજરીમાં શિંદે અને અજિત પવારની વર્ષા બંગલોની બેઠકમાં શું રંધાયું? રાજકારણ ગરમાયું…

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તમામ રાજકીય પક્ષોએ પ્રવાસો, બેઠકો, સંવાદો શરૂ કરી દીધા છે. દરમિયાન મોડી રાત્રે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, સાંસદ પ્રફુલ પટેલ, મંત્રી દાદા ભુસે અને મંત્રી ઉદય સામંત વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક વર્ષા બંગલે યોજાઈ હતી. જો કે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ … Continue reading ફડણવીસની ગેરહાજરીમાં શિંદે અને અજિત પવારની વર્ષા બંગલોની બેઠકમાં શું રંધાયું? રાજકારણ ગરમાયું…