દહેજ માટે પરિણીતાને સળગાવી: પતિ-સાસરિયાં વિરુદ્ધ ગુનો

થાણે: થાણેમાં 50 લાખ રૂપિયાના દહેજ માટે પરિણીતાને સળગાવીને મારી નાખવામાં આવી હોવાની ફરિયાદ બાદ પોલીસે પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.હરિયાણાના પાણીપતની વતની નમ્રતાનાં લગ્ન 2017માં થાણેમાં રહેતા નિખિલ અગ્રવાલ સાથે થયાં હતાં. દંપતીને એક પુત્ર પણ છે. પોલીસ ફરિયાદ અનુસાર લગ્ન પહેલાં નમ્રતાના પરિવાર પાસેથી સાસરિયાંએ 50 લાખ રૂપિયા લીધા હતા. જોકે … Continue reading દહેજ માટે પરિણીતાને સળગાવી: પતિ-સાસરિયાં વિરુદ્ધ ગુનો