હવે ગાફેલ ન રહેતા: એકનાથ શિંદેની કાર્યકરોને અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય સ્તરે એનડીએને સૌથી વધુ મત મળ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં મહાયુતિને ખરાબ રીતે ફટકો પડ્યો છે. મહાવિકાસ અઘાડીને એનડીએની સીટ ફાળવણીમાં વિવાદ, તેના કારણે થયેલો વિલંબ અને પ્રચાર માટે મળેલા ઓછા સમયનો ફાયદો થયો. પરિણામે મહાયુતિએ લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી કરતાં ઓછી બેઠકો જીતી હતી. તેથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ સૌથી … Continue reading હવે ગાફેલ ન રહેતા: એકનાથ શિંદેની કાર્યકરોને અપીલ