શું ઉદ્ધવ ઠાકરેમાં ભાષણમાં સ્વાતંત્ર્યવીર સાવરકરનું નામ લેવાની હિંમત છે?”: અમિત શાહનો હલ્લાબોલ

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને મહાયુતિ દ્વારા રત્નાગીરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમની સામે વર્તમાન સાંસદ વિનાયક રાઉત પડકાર ફેંકશે. કોંકણ પારંપરિક રીતે શિવસેનાનો ગઢ ગણાતો હોવા છતાં આ સીટ આ વર્ષે ભાજપને આપવામાં આવી છે અને સિનિયર રાણેને અહીંથી ઉતારવામાં આવ્યા છે. નારાયણ રાણે માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ પોતે આજે કોંકણમાં પ્રચાર … Continue reading શું ઉદ્ધવ ઠાકરેમાં ભાષણમાં સ્વાતંત્ર્યવીર સાવરકરનું નામ લેવાની હિંમત છે?”: અમિત શાહનો હલ્લાબોલ