પક્ષ બદલ્યો નથી, મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી: અજિત પવાર

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે લોકોને રાજ્યના વિકાસ માટે તેમનું સમર્થન કરવાની અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારથી તેમની પાર્ટી સાથે જ જોડાયેલા છે અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી. લોકો જ મારી પાર્ટી છે. હું જે પણ કરું, તેમનું કલ્યાણ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા … Continue reading પક્ષ બદલ્યો નથી, મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી: અજિત પવાર