ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી હીરાવેપારીની આત્મહત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરના વેપારીએ બાંદ્રા-વરલી સી લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા કર્યાની ઘટનાને ચાર દિવસ વીત્યાં છે ત્યારે 65 વર્ષના હીરાવેપારીએ ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો. હીરાના વ્યવસાયમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી નુકસાન થતું હોવાથી વેપારી તાણ હેઠળ હતા અને તેમણે ગેટવે ઓફ ઇન્ડિયા આવતાં પહેલાં ટેક્સીમાં વરલી સી લિંકના … Continue reading ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી હીરાવેપારીની આત્મહત્યા