જો રાજ્ય સરકાર ધનગર આરક્ષણ માટે જીઆર કાઢશે તો 65 વિધાનસભ્યો રાજીનામું આપશે, જાણો કોણે આપી આ ચેતવણી….

મહારાષ્ટ્રમાં ધનગર સમુદાય માટેના આરક્ષણનો મુદ્દો પેટ્યો છે. ધનગર સમુદાય તેમની અનામત શ્રેણીમાં વિચરતી જાતિ (NT) માંથી અનુસૂચિત જનજાતિ (ST)માં ફેરફારની માંગ કરી રહ્યો છે. ધનગર સમુદાયને વિચરતી જનજાતિ (C) કેટેગરી હેઠળ શિક્ષણ અને નોકરીઓમાં 3.5 ટકા અનામત મળે છે. તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને અનુસૂચિત જનજાતિ હેઠળ મૂકવામાં આવે, જેમાં 7 ટકા … Continue reading જો રાજ્ય સરકાર ધનગર આરક્ષણ માટે જીઆર કાઢશે તો 65 વિધાનસભ્યો રાજીનામું આપશે, જાણો કોણે આપી આ ચેતવણી….