મલાડથી બોરીવલી સુધીના વિસ્તારોમાં આ દિવસથી રહેશે ૨૪ કલાકનો પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)ના માર્વેમાં પાઈપલાઈનને બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ સોમવાર, ૨૭ મેથી મંગળવાર, ૨૮ મે સુધી ચાલવાનું છે. તેથી આ ૨૪ કલાક દરમિયાન મલાડથી બોરીવલી સુધીના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.મલાડ પશ્ર્ચિમના વિસ્તારોમાં પાણીપુરવઠામાં કાયમસ્વરૂપે સુધારો લાવવા માટે પી-ઉત્તર વોર્ડના માર્વે રોડ પર ૯૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન બદલવાનું કામ પાલિકાના … Continue reading મલાડથી બોરીવલી સુધીના વિસ્તારોમાં આ દિવસથી રહેશે ૨૪ કલાકનો પાણીકાપ