વિધાનસભાની ચૂંટણી પહેલા ‘સ્વાભિમાન-અપમાન’ની રાજનીતિ શરૂ થઈ: શું અજિત પવાર મહાયુતિ છોડશે? મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ સરકારના પ્રધાન તાનાજી સાવંતના તાજેતરના નિવેદનથી રાજ્યના રાજકારણમાં નવો રાજકીય ભૂકંપ આવી ગયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)એ સાવંતના નિવેદનને અજિત પવારના અપમાન સાથે જોડ્યું છે. આવી સ્થિતિમાં ચર્ચા શરૂ થઈ કે શું શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર … Continue reading મહાયુતિ સરકાર પર સંકટ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed