કૉંગ્રેસ બજેટના 15 ટકા લઘુમતીઓને ફાળવવા માગતી હતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નાશિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એવો આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ પોતાના કાર્યકાળ દરમિયાન દેશના કુલ બજેટના 15 ટકા રકમ લઘુમતી કોમને ફાળવવા માગતી હતી અને આ ખર્ચનું વિભાજન પણ તેમને માન્ય નહોતું. આવી જ રીતે ધર્મને આધારે નોકરીઓ અને શિક્ષણમાં પણ અનામત આપવા માગતા હતા.ઉત્તર મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં પિંપળગાંવ બસવંત ખાતે એક ચૂંટણી … Continue reading કૉંગ્રેસ બજેટના 15 ટકા લઘુમતીઓને ફાળવવા માગતી હતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી