કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
શિરડી: કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ગરીબોને ગરીબ રાખવામાં આવ્યા હતા એવી ટીકા કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોંગ્રેસનું સૂત્ર ગરીબી હટાવવાનું હતું, પરંતુ તેમના કાર્યકાળમાં દેશમાં ગરીબો હટાવાયા છે, ગરીબી દૂર થઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે. શિંદેએ કહ્યું … Continue reading કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed