સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માગી માફી અને કહ્યું…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા ખાતે ઊભી કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાના પડઘા આખા મહારાષ્ટ્રમાં પડી રહ્યા છે અને આ મુદ્દે રાજકારણ ગાજી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાવુક અપીલ કરીને શિવરાયના નામે રાજકારણ ન કરવા વિનંતી કરી હતી. ‘સો વાર માથું નમાવી માફી માંગુ છું, છત્રપતિ શિવાજી … Continue reading સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માગી માફી અને કહ્યું…