મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સંત નિળોબારાય પાલખી સાથે વારીમાં ચાલ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પંઢરપૂરમાં પગપાળા આવી રહેલા યાત્રાળુઓ (વારકરી)ને બધી જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે પંઢરપુરમાં ભાવિકો માટેની સુવિધાની સમીક્ષા કર્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે સંત નિળોબારાયની પાલખી સાથે પગપાળા ચાલવાનો (વારી કરવાની) તક મળી તે માટે હું ભાગ્યશાળી માનું છું. આમાંથી મને જે આનંદ મળ્યો તે … Continue reading મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સંત નિળોબારાય પાલખી સાથે વારીમાં ચાલ્યા