છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે અનાવરણ

મુંબઇ: ભારતીય નૌસેના દ્વારા આ વર્ષે 4 ડિસેમ્બરના રોજ સિંધુદુર્ગના કિલ્લા પર નૌસેના દિવસ ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ નિમિત્તે માલવણ-રાજકોટમાં તૈયાર કરવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારજની પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ બંને કાર્યક્રમોની મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જાણકારી … Continue reading છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે અનાવરણ