ચેંબુર, ગોંવડી, દેવનારમાં ગુરુવારના ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાશીનાકા ખાતે પાણીની પાઈપલાઈન સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ મારફત કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી ગુરુવારના ૧૨ કલાક પુરતો એમ-પૂર્વ અને એમ-પશ્ર્ચિમ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. આ પણ વાંચો : થાણે શહેરમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાંવાશીનાકામાં બી.ડી. પાટીલ માર્ગ પર ગવાણપાડા, એચ.સી.એલ. રિફાઈનપી દેવા વિસ્તારમાં લાંબા સમયથી ઓછા દબાણ … Continue reading ચેંબુર, ગોંવડી, દેવનારમાં ગુરુવારના ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે