ચેંબુર, ગોંવડી, દેવનારમાં ગુરુવારના ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાશીનાકા ખાતે પાણીની પાઈપલાઈન સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ મારફત કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી ગુરુવારના ૧૨ કલાક પુરતો એમ-પૂર્વ અને એમ-પશ્ર્ચિમ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. આ પણ વાંચો : થાણે શહેરમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાંવાશીનાકામાં બી.ડી. પાટીલ માર્ગ પર ગવાણપાડા, એચ.સી.એલ. રિફાઈનપી દેવા વિસ્તારમાં લાંબા સમયથી ઓછા દબાણ … Continue reading ચેંબુર, ગોંવડી, દેવનારમાં ગુરુવારના ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed