મહાયુતિની બેઠકોની વહેંચણી ત્રણ દિવસમાં ફાઈનલ: બાવનકુળે…

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સત્તાધારી ‘મહાયુતિ’ની આગામી વિધાનસભા માટેની બેઠકોની વહેંચણી આગામી ત્રણ દિવસમાં ફાઈનલ કરી નાખવામાં આવશે. આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ વિકાસ ભંડોળ રોકે છે: અનિલ દેશમુખનો આરોપ ભાજપ ઉપરાંત, મહારાષ્ટ્રની સત્તાધારી ‘મહાયુતિ’માં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને … Continue reading મહાયુતિની બેઠકોની વહેંચણી ત્રણ દિવસમાં ફાઈનલ: બાવનકુળે…