નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ, કેન્દ્ર સરકારે કાન આમળ્યા

મુંબઈ: કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં દાખલ કરાયેલી હજારો નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં, કેન્દ્ર સરકારમાં નોંધાયેલી 2,113 ફરિયાદો પર રાજ્ય સત્તાવાળાઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બર 2023 સુધી રાજ્ય સરકારના વિભાગોને લગતી ફરિયાદો માટે સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ … Continue reading નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ, કેન્દ્ર સરકારે કાન આમળ્યા