Central Railwayમાં ટ્રેનોની અનિયમિતતા અને અન્ય સમસ્યાના ઉકેલ માટે પ્રવાસી સંગઠને કરી આ અપીલ
મુંબઈ: મધ્ય રેલવે (Central Railway)માં થાણે અને કલ્યાણ વચ્ચેના કોરિડોરમાં વધારે ટ્રેનની સર્વિસ, લાંબા પ્લેટફોર્મ, 15 ડબ્બાની ટ્રેનની સંખ્યામાં વધારો, ટ્રેનની સમયસર અવરજવર રહે અને વિવિધ પ્રકારના રેલવે અકસ્માતોને નિવારવાની રેલવે પેસેન્જર એસોસિયેશન્સ દ્વારા મધ્ય રેલવેને માગણી કરવામાં આવી હતી.પેસેન્જર એસોસિયેશન્સના પદાધિકારીઓ 19 જૂને મધ્ય રેલવેના જનરલ મેનેજર આર કે યાદવને મળ્યા હતા. આ બેઠકમાં … Continue reading Central Railwayમાં ટ્રેનોની અનિયમિતતા અને અન્ય સમસ્યાના ઉકેલ માટે પ્રવાસી સંગઠને કરી આ અપીલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed