મુંબઈગરા બન્યા કહ્યાગરાઃ Central Railwayમાં ત્રણ દિવસના Blockને કારણે પ્રવાસીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું

મુંબઈઃ મધ્ય રેલવે પર થાણે અને સીએસએમટી સ્ટેશન પર હાથ ધરવામાં આવનારા મહત્ત્વના કામ માટે ત્રણ દિવસનો મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન રેલવે દ્વારા પણ મુંબઈગરાને બ્લોકના સમય દરમિયાન કામ વિના બહાર ન નીકળવાની તેમ જ શક્ય હોય ત્યાં સુધી રેલવેમાં પ્રવાસ કરવાની ટાળવાની અપીલ કરવામાં આવી હતી. જેની અસર મુંબઈગરા પર … Continue reading મુંબઈગરા બન્યા કહ્યાગરાઃ Central Railwayમાં ત્રણ દિવસના Blockને કારણે પ્રવાસીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું