Central Railwayના પ્રવાસીઓની હાલાકીનો અંત નથી, ધસારા સમયે ખોરવાઈ Mumbai Local

મુંબઈ: અઠવાડિયાના પહેલાં જ દિવસે મધ્ય રેલવે પર થાણા સ્ટેશન નજીક સિગ્નલમાં ખરાબી થવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેને કારણે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ ખરાબીને કારણે મધ્ય રેલવે પર ટ્રેનો 25થી 30 મિનિટ સુધી મોડી પડી હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.મળી રહેલી માહિતી પ્રમાણે મધ્ય રેલવે પર થાણા … Continue reading Central Railwayના પ્રવાસીઓની હાલાકીનો અંત નથી, ધસારા સમયે ખોરવાઈ Mumbai Local