… તો બાંદ્રાથી દક્ષિણ મુંબઈ પહોંચી શકાશે 12 મિનિટમાં!

મુંબઈઃ મુંબઈ મહાપાલિકાના મહત્ત્વાકાંક્ષી ધર્મવીર સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડનો દક્ષિણ તરફનું 90 ટકાથી વધુ કામ પૂરું થયું હોઈ બાકીનું કામ પણ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યા છે. પરંતુ રસ્તામાં આવી રહેલી આ બંને ટનલ વાહન-વ્યવહાર માટે ખુલ્લી મૂકાયા બાદ જ બાંદ્રા વરલી-સી લિંક અને કોસ્ટલ રોડ શરૂ કરવાની પાલિકાની યોજના છે. આ … Continue reading … તો બાંદ્રાથી દક્ષિણ મુંબઈ પહોંચી શકાશે 12 મિનિટમાં!