હવે ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી બિલ્ડર રહેશે જવાબદાર: કોઇ પણ ખામી 30 દિવસમાં દૂર કરવી રહેશે ફરજિયાત

મુંબઇ: ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી ફરિયાદોનું નિરાકરણ લાવવાની જવાબદારી બિલ્ડરની રહેશે. જોકે આવી જરુર ઊભી ન થાય તે માટે દરેક કંન્સ્ટ્રક્શનની તબક્કાવાર તપાસ કરવાની સાથે અંતિમ તબક્કામાં 3 રીતે નિરિક્ષણ કરવા માટે તૃતિય તંત્ર રચના વ્યવસ્થા કરવામાં આવી છે. શરુઆતમાં આ સિસ્ટમ માર્ગદર્શક હોય તો પણ મહારેરા તમામ પ્રોજેક્ટને આ સિસ્ટમ ફરજીયાત … Continue reading હવે ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી બિલ્ડર રહેશે જવાબદાર: કોઇ પણ ખામી 30 દિવસમાં દૂર કરવી રહેશે ફરજિયાત