ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો પર બીએમસીનો જાપ્તો

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ ૧૯૫૦ અનેે Cvigil Appપર કરી શકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ૨૩ નવેમ્બરના યોજાવાની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ પૂરા મુંબઈમાં માત્ર ૪૮ કલાકમાં ઠેર ઠેર લાગેલા ૭,૩૮૯ હૉર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો, ઝંડા સહિત દિવાલ પરના પોસ્ટરો હટાવી દીધા છે. મુંબઈ મહાનગરપાલિકામાં ( … Continue reading ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો પર બીએમસીનો જાપ્તો