ભાજપ-એનસીપીના નેતાઓ 2019માં શિંદે સીએમ તરીકે ઈચ્છતા નહોતાઃ રાઉતનો દાવો

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી) નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વર્તમાન મહાયુતિ સરકારનો ભાગ બનેલા એનસીપી અને ભાજપના નેતાઓ, ૨૦૧૯માં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન તરીકે ઈચ્છતા નહોતા. ભાજપ-શિવસેના યુતિ માટે દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન અને સુધીર મુનગંટીવાર જેવા નેતાઓ ત્યારે સેનાને કહ્યું કે તેઓ શિંદેને સીએમ તરીકે પસંદ કરશે નહીં.પત્રકારો સાથે … Continue reading ભાજપ-એનસીપીના નેતાઓ 2019માં શિંદે સીએમ તરીકે ઈચ્છતા નહોતાઃ રાઉતનો દાવો