ભાજપના આ નેતાએ અજિત પવારને મહાયુતિમાંથી બહાર કાઢવા કહ્યું અને પછી…

મુંબઈઃ પુણેના શિરુર ખાતેના ભાજપના એક નેતા દ્વારા મહાયુતિના ઘટક પક્ષ એવા એનસીપી(અજિત પવાર જૂથ)ના વડા અજિત પવાર વિરુદ્ધ નિવેદન આપવામાં આવતા મહાયુતિમાં ઘર્ષણ ચાલી રહ્યું હોવાનું જણાય છે. ભાજપના શિરુર તહેસીલના ઉપાધ્યક્ષ સુદર્શન ચૌધરી એક વીડિયોમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મહાયુતિમાંથી કાઢી નાંખવા જોઇએ તેવું કહેતા દેખાય છે.હાલમાં જ યોજવામાં આવેલા ભાજપની બેઠકમાં … Continue reading ભાજપના આ નેતાએ અજિત પવારને મહાયુતિમાંથી બહાર કાઢવા કહ્યું અને પછી…