અમિત શાહ પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં, અજિત પવાર ગેરહાજર!

મુંબઇઃ અમિત શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે દિલ્હી પરત જવાના છે. જોકે, અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન અજિત પવારની ગેરહાજરી હાલમાં ચર્ચાનો વિષય બની રહી છે. અજિત પવાર મહાગઠબંધન છોડશે કે શું એવી અટકળોએ જોર પકડ્યું છે.ગૃહ પ્રધાન અમિત શાહે આજે મુંબઇમાં લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે … Continue reading અમિત શાહ પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં, અજિત પવાર ગેરહાજર!