ભાજપ પાવર જેહાદ કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે

પુણે: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પર સરકારમાં રહેવા માટે રાજકીય પક્ષોમાં ભંગાણ પાડીને ‘પાવર જેહાદ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવેલી ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના વડા તરીકેનો ઉલ્લેખ કરનારી ટિપ્પણીનો જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને અહમદ શાહ અબ્દાલીના ‘રાજકીય વંશજ’ ગણાવ્યા હતા. અહમદશાહ અબ્દાલી … Continue reading ભાજપ પાવર જેહાદ કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે