બદલાપુર વિરોધ રાજકીય રીતે પ્રેરિત, મોટાભાગના દેખાવકારો બહારના: એકનાથ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો દાવો કર્યો હતો કે થાણે જિલ્લાના બદલાપુરમાં બે ક્ધિડરગાર્ટનમાં ભણતી છોકરીઓના કથિત જાતીય શોષણ અંગે કરવામાં આવેલો હિંસક વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતો અને તેનો હેતુ રાજ્ય સરકારને બદનામ કરવાનો હતો. તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગના દેખાવકારો બહારના હતા. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ વિપક્ષ પર … Continue reading બદલાપુર વિરોધ રાજકીય રીતે પ્રેરિત, મોટાભાગના દેખાવકારો બહારના: એકનાથ શિંદે