બાબા સિદ્દિકીની હત્યાઃ ગુરમૈલ સિંહને કસ્ટડી ફટકારાઇ: બીજો સગીર હોવાનો દાવો…

મુંબઈ: બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં પકડાયેલા બે આરોપીઓમાંથી એકને રવિવારે કોર્ટે 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી, જ્યારે બીજા આરોપી ધર્મરાજ કાશ્યપે પોતે સગીર હોવાનો દાવો કોર્ટમાં કર્યો હતો. આથી તેની ઉંમર નક્કી કરવા માટે કોર્ટે પોલીસે બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા હતા.પોલીસને ઉપરોક્ત ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીને ફરીથી કોર્ટમાં હાજર કરવાના નિર્દેશ … Continue reading બાબા સિદ્દિકીની હત્યાઃ ગુરમૈલ સિંહને કસ્ટડી ફટકારાઇ: બીજો સગીર હોવાનો દાવો…