બાબા સિદ્દીકીના મૃત્યુથી મહારાષ્ટ્રની ચૂંટણી પર શું અસર પડશે? આ વિસ્તારમાં ધરાવે છે પ્રભુત્વ

મુંબઈ: શનિવારે રાત્રે મુંબઈના બાંદ્ર ઇસ્ટમાં એનસીપી (અજીત પાવર જૂથ) નેતા બાબા સિદ્દીકી(Baba Siddique) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બાબા સિદ્દીકી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉની કોંગ્રેસ સરકારમાં પ્રધાન પદ પર પણ રહી ચૂક્યા છે. તેમણે તેમનું આખું જીવન કોંગ્રેસમાં વિતાવ્યું પરંતુ … Continue reading બાબા સિદ્દીકીના મૃત્યુથી મહારાષ્ટ્રની ચૂંટણી પર શું અસર પડશે? આ વિસ્તારમાં ધરાવે છે પ્રભુત્વ