મહિલાઓ પરના અત્યાચાર અક્ષમ્ય પાપ: વડા પ્રધાન મોદી

મહારાષ્ટ્ર વિકસિત ભારતનો તેજસ્વી તારોજળગાંવ (મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઓની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે અને તેમણે રાજ્ય સરકારોને વારંવાર કહ્યું છે કે ‘મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ છે’. મહારાષ્ટ્રના જલગાંવમાં ‘લખપતિ દીદી સંમેલન’માં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું માતાઓ, બહેનો અને દીકરીઓની શક્તિ વધારવાની સાથે તેમની સુરક્ષા પણ દેશની … Continue reading મહિલાઓ પરના અત્યાચાર અક્ષમ્ય પાપ: વડા પ્રધાન મોદી