બાપ્પાના ચરણે… | મુંબઈ સમાચાર

બાપ્પાના ચરણે…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મુંબઈની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન `વર્ષા’ ખાતે ગણપતિના દર્શન કર્યા હતા.

Back to top button