આમચી મુંબઈ
બાપ્પાના ચરણે…
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/C-4-3.jpg)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મુંબઈની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન `વર્ષા’ ખાતે ગણપતિના દર્શન કર્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મુંબઈની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન `વર્ષા’ ખાતે ગણપતિના દર્શન કર્યા હતા.