Lok Sabha Session: ગાઝા પે બડી બડી બાતે કરતે હૈ, લેકિન બાંગ્લાદેશ કે હિંદુઓ કે લિએ ચુપ ક્યુંઃ અનુરાગ ઠાકુરે કોને કર્યો સવાલ?

નવી દિલ્હીઃ ભાજપના સાંસદોએ આજે વિરોધ પક્ષોની ટીકા કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સ્થિતિ પર તેમનું મૌન દુર્ભાગ્યપૂર્ણ છે. વાસ્તવમાં બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને સોમવારે ભારત આવ્યા પછી બાંગ્લાદેશમાં ઘણા હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની … Continue reading Lok Sabha Session: ગાઝા પે બડી બડી બાતે કરતે હૈ, લેકિન બાંગ્લાદેશ કે હિંદુઓ કે લિએ ચુપ ક્યુંઃ અનુરાગ ઠાકુરે કોને કર્યો સવાલ?