ફડણવીસના ઈશારે પરમબીર સિંહે મારા પર આક્ષેપો કર્યા: અનિલ દેશમુખ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સોમવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીની સરકારને તોડી પાડવા માટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને દેશમુખ સામે આરોપો કરીને ધરપકડમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.ફડણવીસે જોકે, દેશમુખના આરોપો નકારી કાઢતાં તેને જુઠાણા ગણાવ્યા હતા, પરંતુ આ બાબતે વિસ્તૃત ખુલાસો કર્યો નહોતો. … Continue reading ફડણવીસના ઈશારે પરમબીર સિંહે મારા પર આક્ષેપો કર્યા: અનિલ દેશમુખ