મરાઠા અનામતના વિરોધમાં અરજી કરનાર વકીલની ગાડીની તોડફોડ: મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તાઓ પર આક્ષેપ

મુંબઇ: મરાઠા અનામતના વિરોધમાં અરજી કરનારા વકીલ ગુણરત્ન સદાવર્તેની ગાડીની તોડફોડ કરવામાં આવી છે. આ કેસમાં ભોઇવાડા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સદાવર્તેની ગાડીની તોડફોડ કરનારા મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આરોપીઓએ જોરદાર ઘોષણાઓ કરી હોવાની વિગતો પણ જાણવા મળી છે.પ્રાપ્ત વિગતો અનુસાર સદાવર્તેના પરેલમાં આવેલ ક્રિસ્ટલ ટાવરમાં ઘરની બહાર … Continue reading મરાઠા અનામતના વિરોધમાં અરજી કરનાર વકીલની ગાડીની તોડફોડ: મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તાઓ પર આક્ષેપ