લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા અનંત અંબાણી, બાપ્પાના આશિર્વાદ લીધા

મુંબઇ: અંબાણી પરિવાર ઘણો જ ધાર્મિક છે. તેઓ ધર્મમાં માને છે અને દરેક તહેવાર ઘણા જ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રીઓ પણ એવા જ ધાર્મિક છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અનંત અંબાણી પણ ગણપતિ બાપ્પાના પરમ ભક્ત છે. અનંત અંબાણી દર વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. … Continue reading લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા અનંત અંબાણી, બાપ્પાના આશિર્વાદ લીધા