હવે અનંત અંબાણી લાલબાગચા રાજાનો વહીવટ જોશે, મંડળમાં મહત્વના પદ પર થઈ નિમણૂક

મુંબઈ: મહારાષ્ટ્રમાં અને દેશભરમાં ગણેશોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન એમ જાણવા મળ્યું છે કે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજા ગણપતિ મંડળ દ્વારા અનંત અંબાણીને કાર્યકારી સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક મહિના પહેલા મળેલી વાર્ષિક સામાન્ય સભામાં આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. અનંત અંબાણી પંદર વર્ષથી આ ગ્રુપ સાથે જોડાયેલા છે. … Continue reading હવે અનંત અંબાણી લાલબાગચા રાજાનો વહીવટ જોશે, મંડળમાં મહત્વના પદ પર થઈ નિમણૂક