અંબરનાથમાં બે નરાધમે અપહરણ બાદ બાળકી પર ગુજાર્યો બળાત્કાર

થાણે: થાણે જિલ્લામાં બાળકીનું અપહરણ કર્યા બાદ નિર્જન સ્થળે તેના પર બળાત્કાર ગુજારવા બદલ બે નરાધમ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.બાળકી 12 જુલાઇએ સાંજે અંબરનાથ સ્ટેશન તરફ ચાલતી જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.પિતા અને દાદાના પરિચિત હોવાનું જણાવીને આરોપીઓએ બાળકીને રિક્ષામાં બેસાડી હતી અને બાદમાં તેને નિર્જન સ્થળે લઇ … Continue reading અંબરનાથમાં બે નરાધમે અપહરણ બાદ બાળકી પર ગુજાર્યો બળાત્કાર