Ratan Tataના શોકમાં મહારાષ્ટ્ર સરકારે કર્યા કાર્યક્રમો રદ: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

મુંબઈ: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું. 86 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ઉદ્યોગપતિઓથી લઈને મનોરંજન, રાજકારણ અને રમત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના મૃત્યુના શોક પર મહારાષ્ટ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. ગુરુવારે તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે NCPA ખાતે … Continue reading Ratan Tataના શોકમાં મહારાષ્ટ્ર સરકારે કર્યા કાર્યક્રમો રદ: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર