બદલાપુર રેપ કેસના આરોપીનું એન્કાઉન્ટરઃ હવે ભાજપે પણ આપી પ્રતિક્રિયા…

મુંબઈ: બાળકીઓ પર દુષ્કર્મના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ વિરોધ પક્ષ સતત સરકાર અને પોલીસ પર પ્રહાર કરી રહ્યો છે ત્યારે ભાજપે પણ ટીકાકારો ‘અર્બન નક્સલ’ એટલે કે શહેરી નક્સલવાદીઓથી પ્રેરિત હોવાનું કહી વળતો પ્રહાર કર્યો છે. અક્ષય શિંદેનું એન્કાઉન્ટર થયું તે ઇશ્વરનો ન્યાય હોવાનું પણ ભાજપે કહ્યું હતું.વિરોધ પક્ષના નેતાઓને જવાબ આપતા ભાજપના મુંબઈ … Continue reading બદલાપુર રેપ કેસના આરોપીનું એન્કાઉન્ટરઃ હવે ભાજપે પણ આપી પ્રતિક્રિયા…