ભાયખલામાં અજિત પવારના પક્ષના નેતાની હત્યા: ત્રણ આરોપી પકડાયા
મુંબઈ: ભાયખલા વિસ્તારમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર)ના 46 વર્ષના પદાધિકારી સચિન રામમૂરત કુર્મી ઉર્ફે મુન્નાની હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જૂની અદાવતને લઇ સચિન કુર્મીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.ભાયખલા પોલીસે બદલાપુરથી ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ આનંદા અશોક કાળે ઉર્ફે અન્યા (39), વિજય જ્ઞાનેશ્ર્વર … Continue reading ભાયખલામાં અજિત પવારના પક્ષના નેતાની હત્યા: ત્રણ આરોપી પકડાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed