મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ: અજિત પવારના ચાર નેતાઓ શરદ પવાર સાથે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ : મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ અને બેઠકોની વહેંચણીમાં ઓછી બેઠકો મળવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં હવે તેમના સાથીઓ તેમને છોડીને ફરી પાછા મૂળ પક્ષમાં જઈ રહ્યા છે. એનસીપીના પિંપરી-ચિંચવડ વિસ્તારના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ શરદ પવારના જૂથ એનસીપી … Continue reading મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ: અજિત પવારના ચાર નેતાઓ શરદ પવાર સાથે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed