બદલાપુરના ‘દુષ્કર્મી’નું એન્કાઉન્ટરઃ અજિત પવારે વિપક્ષોને આપ્યો જવાબ

મુંબઈ: અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓ સરકાર અને પોલીસ બંને પર આરોપોની ઝડી વરસાવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઠાર માર્યા ગયેલા આરોપી અક્ષય શિંદેની માનસિકતા વિશે પણ વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે અક્ષય શિંદે એક વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ હતો. તેણે … Continue reading બદલાપુરના ‘દુષ્કર્મી’નું એન્કાઉન્ટરઃ અજિત પવારે વિપક્ષોને આપ્યો જવાબ